દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી
પી એસ કૃષ્ણન (આઈ એ એસ, નિવૃત્ત)*/ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત તેમજ અન્ય રાજયોમાં કેટલાક આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ સમુદાયો/સમાજા અનામતની માંગણી કરી રહ્યા છે. તે અંગે ઉગ્ર આંદોલનો પણ ચલાવી રહ્યા છે. આપ સૌને ખબર હશે કે ગુજરાતમાં ૧૯૮૧ અને ૧૯૮પમાં અનામત વિરોધી હિંસક આંદોલનો થયા હતા. પરંતુ તે સમયની સરકારોએ સ્પષ્ટરીતે સ્થાન … More દેશનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જયારે વંચિત સમુદાયોને સમાન અધિકાર મળે. આનો ઉપાય અનામતની નાબૂદી નથી