ગુજરાતમાં માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચેક માસથી કોઈ વ્યક્તી નિમાઈ નથી
ગૌતમ ઠાકર, મહામંત્રી-પીયુસીએલ (ગુજરાત), નો રાજયપાલ શ્રી, ગુજરાત રાજ્ય, ને પત્ર: ગુજરાતમાં રાજ્ય માનવ અધીકાર પંચ કાર્યરત છે અને પ્રજાના માનવ અધિકાર અને નાગરિક સ્વાતંત્ર્યની જાળવણી માટે પોતાનો યથા-શકતિ ફાળો આપે છે. પણ આપશ્રીને જાણી ને નવાઈ લાગશે કે ગુજરાતમાં માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચેક માસથી કોઈ વ્યક્તી નિમાઈ નથી. અધ્યક્ષની જગ્યા ખાલી … More ગુજરાતમાં માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચેક માસથી કોઈ વ્યક્તી નિમાઈ નથી