નિરાધારપણામાંથી સ્વનિર્ભરતાના માર્ગે પ્રયાણ કરતાં સુભદ્રાબહેન
સંજય દવે/ જિંદગીમાં આપત્તિ ન આવી હોય એવા લોકો ભાગ્યે જ કોઈ મળે. ક્યારેકને ક્યારેક, કોઈને કોઈ આપત્તિનો ભોગ દરેક વ્યક્તિ બનતી જ હોય છે, પણ એ આપત્તિનો સામનો કરવાની દરેકની રીત અલગ-અલગ હોય છે. કેટલાક લોકો હિંમત હારી જાય છે તો કેટલાક લોકો આપત્તિની સામે ઝઝૂમે છે. હથિયાર હેઠાં મૂકી દેવાને બદલે તેઓ કોઈ … More નિરાધારપણામાંથી સ્વનિર્ભરતાના માર્ગે પ્રયાણ કરતાં સુભદ્રાબહેન